Posted by
PRêm Chåudhårî
SOLD Rs.50
શું તમારા કોસ્મેટીકસમાં પેરાબેન છે?
તેનાથી થતા ગેરફાયદા જાણો છો?
તમે જાણો છો પેરાબેન શું છે?
અમે જણાવીએ..
પેરાબેન એક કાર્સિંનોજેનિક કેમિકલ છે, જે કોસ્મેટીક ઉત્પાદનો ની આયુષ્ય મર્યાદા વધારવા માટે નાખવામાં આવે છે. એક સર્વે અનુસાર જે સ્ત્રીઓને બ્રેસ્ટ કેન્સર થયેલ છે તેમાં થી ૯૦% કેન્સર ગ્રસ્ત સેલ માંથી પેરાબેન નીકળ્યું છે.
જુઓ તમારી પ્રોડકટ્સ પાછળ અને બચો..
● તેઓ નું થોડા અંશે પણ જોડાણ કેન્સર અને રીપ્રોડ્કટીવ સિસ્ટમ સાથે છે.
●ઘર માં વપરાતી ૭૦% થી ૮૦% પ્રોડક્ટ્સ પેરાબેન ધરાવે છે.
●વધુ માહિતી માટે ઈન્ટરનેટ નો ઉપયોગ કરો અને ગંભીર બિમારી નોતરતા પેરાબેન થી થતા નુકશાન વિશે જાણો અને અન્યોને જણાવો..વધુ માહિતી માટે સંપર્ક કરો.
પેરાબેન ધરાવતી પ્રોડક્ટસ નો વિદેશ માં પ્રતિબંધ છે. તો આપણા દેશમાં શા માટે નહીં. ?
અમે લાવ્યા છીએ ભારત માં સૌપ્રથમ વખત પેરાબીન રહીત ઉત્પાદનો ની ભવ્ય શ્રેણી..
તો આજે જ પેરાબેન ધરાવતી પ્રોડક્ટ નો તમારા ઘર માં થી નિકાલ કરો અને પેરાબેન રહીત ઉત્પાદનો વસાવો.. કેમ કે આપના કુટુંબનું સ્વાસ્થ્ય આપના જ હાથ માં છે..ખુદ પણ બચો અને બીજા ને પણ બચાવો..
પેરાબેન રહીત ઉત્પાદનો ની જાણકારી અને ઓર્ડર માટે આજે જ સંપર્ક કરો..
પેરાબેન જાગૃતી અભિયાન..આપણું ભારત..સ્વસ્થ ભારત..
Pradip Chaudhari
9825889143